આજના હિરણ્યકશિપુઓએ
પ્રજાના મનમાં
સળગાવેલ
ભય,
લાચારી,
ભૂખમરો
ને
લાલચની
હોળીને
શું
બુઝાવવાની
જરૂર નથી લાગતી?
– ‘સાગર’ રામોલિયા
આજના હિરણ્યકશિપુઓએ
પ્રજાના મનમાં
સળગાવેલ
ભય,
લાચારી,
ભૂખમરો
ને
લાલચની
હોળીને
શું
બુઝાવવાની
જરૂર નથી લાગતી?
– ‘સાગર’ રામોલિયા
(૧)
– ‘સાગર’ રામોલિયા
-‘સાગર’ રામોલિયા
રેતીની વેદના અનુભવવા માટે નીચેની લિંક ક્લિક કરો અને મજેદાર રચના વાંચો..
http://sagarramolia.blogspot.com/2010/09/sand-of-sea-shore.html